Vadtal

સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને મહત્વના પદ પરથી હટાવાયા

અમદાવાદમાં મળેલા સંત સંમેલનમાં સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર… તો બીજી તરફ વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રો પર વિવાદ બાદ નૌતમ સ્વામી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવાયા છે. તેમને ગુજરાત…

Junagadh

નિત્ય સ્વરૂપસ્વામી સહિત 3 સંતો વિરુદ્ધ એટ્રોસિટી અને રાયોટિંગની ફરિયાદ નોંધાઈ

ફરિયાદીએ રાજકોટની સ્પેશયલ એટ્રોસિટી કોર્ટમાં આ સંતો અને ટોળા સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી.જે કેસમાં કોર્ટે ફરિયાદીની દલીલો મંજૂર કરી આજીડેમ પોલીસને તાત્કાલિક FIR દાખલ કરીને 7 દિવસમાં કોર્ટને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. Rajkot : રાજકોટ જિલ્લાના સરધાર સ્વામિનારાયણ મંદિર(Sardhar Swaminarayan Temple)  પાસેની જમીનના વિવાદમાં દોઢ વર્ષ પહેલાં 2021માં ફળ ફૂલના બગીચાની તોડફોડ અને રાયોટિંગની…

Vadtal

હરિભક્તોની માંગણી :- વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના પીડિત કિશોરે કહ્યું, હાઈકોર્ટનો સ્ટે વિથડ્રોલ થયો, હવે સુવ્રતમુનીની ધરપકડ કરો

દોઢ વર્ષ અગાઉ સુરતના કિશોર પર અલગ અલગ સ્થળે બદકામ થયાની ફરિયાદ નોંધાઈ હતી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને બે વર્ષ પહેલાં વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પાર્ષદ તરીકે રહેલા કિશોર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું હતું. જે અંગેનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જો કે, વડતાલ સહિત અલગ અલગ સ્થળે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપી…

Vadtal

વડતાલ મંદિરનો વધુ એક વિવાદ:આધારસ્વરૂપ સ્વામી ગુમ, પરિણીતાને લઈ ગયા હોવાની અરજી; યુવતીના પતિએ કહ્યું – મારી પત્નીને ઉઠાવી ગયા

વડતાલ મંદિરમાં રહેતા સ્વામી આધારસ્વરૂપ ગામની જ એક પરિણીતાને લઇ જતાં રહ્યાં હોવાની અરજી કરવામાં આવી છે. જોકે, આધારસ્વરૂપ બાબતે મંદિર પણ અજાણ છે. કારણ કે તેઓ કોઇને કશુ કહ્યા સિવાય જતાં રહ્યાં હતાં. આ અંગે મંદિરના સત્તાવાળાઓ દ્વારા 15મીના જાણ કરવામાં આવી હતી. વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં રહેતી પરિણીતાના 8મી ફેબ્રુઆરી 2021ના રોજ…

Gadhada

વાંચો દેવ પક્ષના સાધુઓ પર લાગેલા આરોપોનું લિસ્ટ, હરિભક્તોએ કર્યું લિસ્ટ વાઇરલ

છેલ્લા કેટલાંક સમયથી ગઢડા સ્વામિનારાયણ મંદિર મામલે વિવાદ ગરમાયો છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સમગ્ર વિવાદ મામલે વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદ વિવાદમાં આવ્યા છે. વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદે આચાર્ય પક્ષના રમેશ ભગતને નોટિસ આપી છે તો તેના જવાબમાં હરિભક્તોએ વડતાલ આચાર્યને સંપ્રદાયને વિવાદમાં લાવનાર સંતોનું લિસ્ટ મોકલ્યું…

Gadhada

વિવાદ:અગાઉના વહિવટ દરમિયાન ભ્રષ્ટાચાર તેમજ અનેક અનૈતિક કામો થયાં, રાકેશ પ્રસાદે અમને નોટીસ મોકલી, અમે તેમને વડા ગણતા નથીઃ એસ.પી.સ્વામી

17 થી 18 કરોડનો વહિવટ દર વર્ષે થાય છે જેથી વહિવટ માટે પ્રમુખ બનવાનું રાજકારણ ચાલે છે DYSP નકુમ મારા પગે લાગીને માફી માંગે તો હું ધર્મગુરુ તરીકે તેને કદાચ માફ પણ કરી દઉઃ એસ પી સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરના નવા બનેલા પ્રમુખના મુદ્દે બન્ને પક્ષ હાલ સામ સામે આવી ગયા છે.એસ પી સ્વામીના નજીકના…

Gadhada

બોટાદઃ ગઢડા મંદિરના વિવાદ મામલે નવસારીમાં DySP નકુમ સામે કાર્યવાહીની માંગ કરાઇ

બોટાદઃ ગઢડા મંદિરનો વિવાદ મામલે DySP નકુમ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે નવસારી સત્સંગ સમાજ માં રોષની લાગણી અને હરિભક્તોએ વીડિયો વાયરલ કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ગઢડુ મારું અને હુ ગઢડાનો તેતો કદી નથી મટવાનો.ભગવાન સ્વામિનારાયણ આ શબ્દો જેના માટે બોલ્યાં એવું આસ્થા નું કેન્દ્ર એવી પાવન ધરા એમા DYsp રાજદીપ નકુમે જે…

Gadhada

બોટાદઃ ગઢડા મંદિરના વિવાદ મામલે વેરાવળમાં DySP નકુમ સામે કાર્યવાહીની માંગ કરાઇ

બોટાદઃ ગઢડા મંદિરનો વિવાદ મામલે DySP નકુમ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વેરાવળમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Gadhada

ગઢડા ગોપીનાથજી મંદિરમાં કથિત ગેરવર્તણૂક મામલે કોને સોંપાઇ તપાસ?

ગઢડા ગોપીનાથજી મંદિરમાં પોલીસની કથિત ગેરવર્તણૂકના મુદ્દે ભાવનગર રેન્જ આઈ.જીને તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમને પોતાનો પક્ષ સોગંદનામા પર રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. જાન્યુઆરી મહિનામાં આગામી સુનાવણી થશે.